કાયદો કોના માટે ?
=======
રોજ ની ભોજ્ગડો ની માથાપચ્ચી
જુઓ દરેક ક્ષેત્રે ગરજે પક્ષપાતી
માણસાઈના કથનો હવે જુના થયા
વંશજો મૂકી ગયા દાવા પક્ષપાતી
સ્વાર્થને એક બાજુનાં જ દ્વાર છે
વિરોધનો રામબાણ સાર પક્ષપાતી
આમ મન મનાવી જાતને સજાવો
વિરોધમાં ખુવારી ન કરે પક્ષપાતી
આમ તો કયો સલામતી છે કોઈનીય
આચરણે ભય ફરજ હકની ન પક્ષપાતી
બની કેવળ કોયડો છે આ જીન્દગી
પ્રશ્નો ગુંથેલી જીન્દગી કરે પક્ષપાતી
કાયદો જ્ઞાનીને સીધો રાખવામાં
અજ્ઞાનીને ક્યાં નડે છે કોઈ પક્ષપાતી
વશ કરવાના રસ્તા બે પ્રેમ ને જોર જુલ્મ
બંને રાખે છે કાયદો પરિણામ પક્ષપાતી
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 4 /4/ 2018
Advertisements
આદરણીય શ્રી પ્રહલાદભાઈ,
વંશજો, ય મૂકી ને ગયા,આ રોજના દાવા
માણસાઈના, નિર્યણ તો હવે જુના થયા
વાહ રે વાહ મારા સાહેબ , કમાલનું કાવ્ય.
જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો
સપડાય નહી નિર્દોષ તો શા કામનો કાયદો.
ખુબ જ સરસ
અભાર . સરસ , જવાબ પણ સરસ , ધન્યાદ
જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો
સપડાય નહી નિર્દોષ તો શા કામનો કાયદો.