મારી બચપણ ની યાદ [સ્મૃતિ-૧- ]
======================
ગામડા ગામનો એક માધ્યમ કુટુંબ નો રહેવસી.ગામ નાનું અને નદી થી થોડે દૂર આવેલું .લગભગ બે ધર્મ ના લોકો , હિંદુ અને મુસલમાન . અને મુસલમાનનો માત્ર ૪ [ચાર] જ ઘર હતો .અને ઈતર કોમ હિંદુઓ ની હતી .જેમો ચૌધરી [ઓજણા] ,હતા. ઓજણા અટક જરા જૂની લાગે અને ચૌધરી સારી લાગે,આનો પણ એક ઇતીયાસ છે, જેનો ઉલ્લેક અહી નથી કર્યો .ઓજણા નો વ્યવસાય મુખ્ય ખેતી નો, ઢોર ઢોખર રાખી ખેતી કરવાનો છે. કેટલાક બળદ, ભેસ નો લે વેચ નો ધંધો કરતા ,કોઈ કરીયાણા ની દુકાન ધરાવતા , ગામમો બળદ ગાડો ચાલતો હતો.રસ્તા કાચા રેતાળ ને ઉબડ ખાબડ હતા.ખેતરેથી ઘાસ [ચારા ] નો ભોર ગાડે ભરી ને લાવતા એક બળદ થી ચાલતા એકા પણ હતા. જે અત્યારે પણ જોવા મળેછે .આ ચૌધરી જાતી ગામ પર વહીવટ નો હક રાખતી.ગામમો ગામપટેલ નો રીવાજ હતો. આ વાત હું પોચેક દાયકા પહેલોની કરુંછું. ગામમો વીજળી નહોતી દીવા,ફાનસ,  કે કોડી યા  થી ચલાવવું પડતું.ગામ કોઈ ધોરી માર્ગ થી જોડાયેલું નહોતું .કોઈ વાહનો ની કસી અવર જવર નહોતી.અને બીજી કોમમો, સુથાર,લુહાર, કુંભાર,રબારી,દરજી ,ભંગી,હરીજન,સેનમાં,સિંધી,મીર, મુહલા,ઠાકોર ,વાણિયા,રાવળ,તુરી ,તરગાળા ,ભીલ ,આ જાતિના લોકો વસતા હતા . આ બધો થઇ ને આખા ગામ નો ઘર આશરે તણસો થી વધારે નહોતો .પરતું એ વખતે બધીજ કોમ નો લોકો સંયુક્ત કુટુંબ ની ભાવના વાળો હતો.અને એ રીતે ભેગો રહેવા ટેવાયેલો હતો .હજી વિભક્ત કુટુંબ ની ભાવના ધીરે ધીરે ગામમો પગ પેસારો કરી રહી હતી.છતો
ઘર્મો વડીલો નું માન હતું.સન્માન જળવાતું હતું. અને કોઈ એટલો બધો વિભક્ત કુટુંબ નો પવન ફુકાયો નહોતો હજી શરૂઆત હતી.
ગામડા ગામમો એક કુટુંબ મો જો ચાર કે પોચ ભાઈ બહેન હોય તો વડવાઓ ની જમીન મો ખેતી કરી ગુજરાન કરતા જો કોઈ વિધવા બહેન હોય તો તે વડવાઓની જમીન પર ખેતી કરાવતી અને સાથી ભાગીયા રાખી ને ખેતી કરતી.અને પોતે ઢોર ઢોખર, ગાય ભેસ રાખી નેદૂધ, દહીં, ઘી વેચી ને ગુજરાન કરતી . એ જમાંનામો ડેરી નો કોઈ વિકાસ થયેલો નહોતો .વલોણે ઘી બનાવી , બાજુ ના નાના શહેરમો દુકને વહેચવા જતા નહી તો ગામમો વાણીયા ને ત્યો ઘી આપી ને બદ્લમો ઘર નું  કરિયાણું સમાન ,ગોળ .મરચું ,મીઠું,લાવતા, એ વખતે દવાખનાં પણ નહોતો ,એટલે ગામમો વૈદો આવતા અને અર્યુવેદીક દેસી દવાઓ આપતા .જો શહેરમો જાય તો ત્યો બધું મળી રહેતું , હટાણું કરી સોજે ઘેર આવતા , પગે ચાલી ને પોચ સાતકિલોમીટર જતા અને આવતા. વધારામો માથે વજન ઉચકી ને જતો આવતો . એ જમાનાની વાત છે જયારે પોચ ધોરણ સુધી નો અભ્યાસ ચાલતો હતો , અને આમ તો ગાયક વાડી ના વખત ની શાળા ઓ ચાલતી હતી .એક મોંટો  લોબો ઓરડો ઉપર પતરો અને નીચે લગભગ લીંપણ વાળો ફ્લોર . ત્રણ બાજુએ બંધ ને આગળનો ભાગ લોખંડ ના સળીયાથી ઉભી જાળી. અને એક દરવાજો ,તે પણ જાળી વાળો છુટું ઢાળ વાળું લાકડાની પટ્ટી ઓ ઉપર ઉભું રહેતું બ્લાચ્ક બોર્ડ જે આજે ક્યોક ક્યોક સત્કાર સમારંભ ,કે રીસેપ્શન હોલ મો હોય છે , અને એક બીજો જેને અમેં  ધર્મ શાળા [પડાળી ]કહેતા જો વરસાદ ની ઋતુ હોય તો  ત્યાં બેસતા, બાકી તો બહાર લીમડા નીચે જૂદ જુદા જુદા ઝાડ નીચે બેસતા. બધાજ વર્ગો માટે બોર્ડ નહોતો . તેઓને મુખ થી ને ચોપડી મો જોઇને ભણાવતા .અહી એક શિવજી નું મંદિર હતું ,એ પણ એકજ કમપાઉંડ મો હતું. આ કમ્પાઉંડ કોઈ દીવાલ ની નહોતી , પરંતુકોટલીક કાંટાળી  વાડ થી ઘેરાયેલું હતું. અને એક મોટું છીંડું હતું , જેને બે બાજુએ લાકડા ની થોભ્લી થી રસ્તો કરેલો હતો .જે ને અમે દરવાજો કહેતા .અમારે દરેક વર્ગ મુજબબગીચા સોપેલા હતા, જેમો દરેકના પોતાનો ફૂલછોડ ઉગાડતા અને તેની માવજત દેખ ભાલ ,પાણી આપતા  જેનો બગીચો અને છોડ સારા હોય તેને શાબાશી નુંઇનામ આપવામો આવતું .એ અમારી ખુલ્લી શાળા ની જહો જલાલી હતી.
જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ વસ્તી મો વધારો થતો ગયો .ગામ મો નાના બાર [12] આશરે મોલ્લા હતા, જેમો ચૌધરી [ઓજણા] ની મુખ્ય વસ્તી હતી. કુંભાર ,સુથાર, લુહાર, ઠાકોર, રાવળ, ગોયજો,હરીજન,તરગાળો,તુરીસેનમાં,ભંગી,ભીલઅનેમીર,દરજી ,રબારી [દેસાઈ ] ,ને મુસ્લો રહેતો હતો .સાતેક મહોલ્લા એકબીજા નાના મ્હોલ્લાથી જોડાયેલા હતા ,બે ગોસાઈ એટલેકે [બાવાજી] ના ઘર પણ હતા .રબારી વાસ ને નેસડો કહેતા જ્યો ઘેટો,બકરો ,ગયો રાખવાના વાડા હતા. આ બધો ને કોટળી વાડ થી કવર કરેલી ,અં દર  એક છીડું રાખતા જ્યો થી અંદર જઇ આવી શકાતું ,
ગામ મો લોકો પોતાની અટક પ્રમાણે કામ કરતા , જો દરજી હોય તો કપડો સીવે , લુહાર હોય તો ખેતી નો ઓજ બનાવે , કે મકાના બોધ કામ મો વપરાતો સાઘનો બનાવે સુથાર હોય તો ખેતી નો ઓજાર બનાવે અને મકાન બોધ કામ મો બારી બારણો,હળ વગેરે બનાવે ,લાકડા ની, કોતરણી વગરેનું કામ કરે, કુંભાર હોય તો ખેતી મકાન બોધકામ, કે કારીગરી નું કામ કરે અને માટી નો વાસ ણો   ઇંટો , નળીયો , કુંડા , માટીનો રમકડો, વગેરે બનાવે .હરિજનો ખરતી ના કમમો મ્દ્દ્કરે તથાપોતાનું કામ , ચામડાનું કોસ કુવામોથી પાણી કાઢવા નું તથા પગરખો બનાવે, આ બધી જાતી ના લોકો નો હિસ્સો રહેતો જે ખેતી કામ કરતા હોય અને તેમનાજરૂરિયાત ની સેવા જે તે વર્ગ પૂરી ક્ર્રતું . એટલે સૌને પોતપોતાના ગરાકો હતા, જેને ગરાકવટી કેવામો આવતી આ બધો ના પોતપોતાનો નામો હતો .જેવો કે
પચાડું, લુહારું . દલવાડું,ઘરાકવટુ ખેવામો આવતું. જયારે ખેડૂત ને ત્યો ખેતર મો અનાજ ની કોસમ પાકવાની થાય ત્યારે તેઓને ખેતર મો બોલકી વાઢેલ પાકના બોધેલા પૂળા નક્કી કરેલ હિસાબ મુજબ આપવા મો આવતો જે તો ભારા બોધી માથે ઉપાડી તેમના ઘેર લઇ જતા. અને ગામ ની બહાર ખાળામો એકઠો કરતા જુદીજુદી જ્ગએથી લાવી ને એકઠો કરી ને ત્યોજ અનાજ ને ઘાસ જુદું પડતા ,એટલેકે , લણતા ,ગાણતા અને એ રીતે અનાજ લેતા ને ઋતુ પ્રમાણે તેમનો હિસો લઇ ગુજરાન કરતા ,
કુંભારકે જેઓ ને આવી કોઈ ઘરાક વતી નહોતી, ખેતરે ખતરે જી ને પ્ચાળો લેવાની, તેઓ ખેતી ખુદ કરતા હતા .અને માટી કામ કરતા હતા. માટી કામ મો ઇંટો પડવી માટીનો વાસણો બનાવવો ,નાળીયો,બનાવવો ,કુંડો ,કોડીયો,માટી નો રમકડો પાણી ભરવાના ગડા,દુણી, મોરિયા ,માટલો, વગેરે ગડવાનું કામ કરતા હતાઆ પ્રોડક્ટ, તેઓ વેચતા હતા ઇંટો મકાન બનાવવામો ,માટીનો વાસનો ઘરમો, લોકો વાપરતા હતા ,ઘરાક વટી હતી પરંતુ અવસર પ્રસંગે ગણેશ માટલુ લેવાઆવતા જેને બીજી ભાશામો મહા માટલું કહેતા જે ના બદલામો ઇનામ રાજી ખુશી થી એક જોડી કપડો આપતા આવો વહેવાર ચાલતો હતો .કુમ્ભારો પણ ઢોર ઢોખરરાખતા હતા .જે આજે પણ ગામડામો રાખે છે ,ઈતર કોમ કે જે ,બીજા ને ત્યો સાથી પાનું કરતી અથવા ખેતી મો મજુરી કરવાનો ભાગ રાખતા હતા ,જેને સાથી ભજ્યા કહેતા હતા .સાથી જે લોકો રહેતા હતા તેઓ બાર માસના વરાડે,ભાવ થી કામ કરતા હતા,જેઓની સમય યાદ રાખવાની પદ્ધતિ ,અષાડી,બીજ થી બીજી અષાડી બીજ સુધી, અથવા ,દિવાળી થી આવતી દિવાળી ,એમ સમય ના કરારે કામ કરતા હતા ,બદલામો અનાજ ,કપડો ,ને પૈસા આપતા હતા .
ઠાકોર સમાજ ના લોકો ચોકી ફેરનું કામ કરતા , તથા અવસર પ્રસંગે કોઈ ની જન [લગ્ન] એક્ગમ થી બીજે ગામ જતી તો સાથે ચોકી પહેરો કરવા જોડે જતા અને બદલામો જાનમો મહેમાન ગીરી કરતા અને ઇનામ ધોતિયું કે સાડી લેતા, ગામ ની ચોકી પહેરાનું કામ પણ તેઓ જ કરતા .ચોકી પ્હેરાનો હક તેમનો જ રહેતો . મને અત્યારે કદાચ યાદ છે કે એ વખતે ચા અને કીટલી ની શરૂઆત થઇ હતી,એમનો પગરણ થઇ ચુક્યો હતો .અને છતો ચા પીવી એ એક કુટેવ ગણાતી એક બીજાને ત્યો અવસર પ્રસંગે જવા આવવાનું થતું ત્યારે નાસ્તામો શિરમણી નો વહેવાર હતો ચા પાણી નો નહી ,અને અત્યારે કોઈ ને ઘેર મળવા જાય છે તો ચા પાણીનો વહેવાર છે .નાના બાળકોને સવારે દૂધ આપવાનો રીવાજ હતો , અત્યારે ચા ,કોફી,બોર્નવીટા,આપેછે .જેમો દૂધ ની માત્રા ઓછી હોય છે . માત્ર મોટેરા ઓને જ ચા પીવાની આદત હતી.ના ણો ના ચલણ મો પાઈ ને ઢબુ પૈસા નું ને આના , ચલણ હતું. એમો વળી કાણીયા પૈસા પણ હતા.એક પૈસા બરાબર સોળ પાઈ આવતી હતી .મોટો ઢબુ પૈસોતો તાંબાનો હતો કોઈને પાથર ની જેમ મારી શકાતો. એક રાની સિક્કા નો રૂપિયો ચાલતો હતો .જે ની કિંત અત્યારે એકસો થી વધારે ઉપજે છે . સોળ પાઈ નો એક આનો , આઠ પાઈનો બે પૈસા ,અને ચાર પાઈનો એક પૈસો મળતો હતો .સોળ આનાનો એક રૂપિયો મળતો હતો .નોટો નું ચલણ ગામમો ઓછું હતું ,અને જે પણ હતું થે એક, બે, પાંચ, દસ ,કે સો રૂપિયા નું હતું. જે આજે દસ વીસ ,પચાસ, સો,પાનસો,ને,હજારનું છે ,.સીજ પણ નોટોની મોટી હતી .
માથે ટોપી,ફળિયું ,પાઘડી, કે ફેટો બોધવા નો રીવાજ હતો ખુલ્લા માથે નીકળવું એ એક અપશુકન ગણાતા,જો કોઈ ખુલ્લા માથે સામે મળે તો લોકો તેને ટોકતા હતામાથા પર ટોપી કે રૂમાલ બોંધી ને નીકળવા નું કહેતા. જો કોઈ નવોઢા સ્ત્રી હોય તો મોટો ઘુઘટ ઓઢી ને નીકળ તું હતું. આ ઘુઘટ છાતી સુધી નો હતો ,અને જો કોઈઆધેડ વાય ની સ્ત્રી હોંય તો તે તેનાથી મોટેરાઓને લાજ કાઢી ને નીકળતી , આ લાજ ને લોકે રમુજ મો તણ જાતની કહેતા. ઘુટીયું.દોતીયું ,ને તરસ ટીયુ .તરસ ટીયુ .શબ્દ ડોસીઓ માટે વપરાતો. જે માથા પર પાલવ હોય પણ અડધું માથું ઢોકેલું ને પાછળ બરડાનો ભાગ ખુલ્લો દેખાતો . દોતિઉ જે આધેડ વાય ની સ્ત્રીઓ ને તેઓ એક ઓખે જોઈ શકે એ રીતે માથાનો પાલવ મોઢા આગળ રાખતી બંને બાજુ ના કાન ઢોકેલા અને એક ઓખે જોઈ શકાય એ રીતે માથાનો પાલવ મોઢામો બે દોત વચે પકડતી . કુવારી બહેનો ને ઓઢણી ઓઢવાનો રીવાજ ચાલતો હતો ,સ્ત્રીઓ ને પાટલી વળવા નો રીવાજ ઓછો હતો , ચીપ્તીઓ લેવાનો
રીવાજ હતો .પુરુસો ધોતિયું ને ઓગળી પહેરતા જે આજે અત્યારે રબારી સમાજ મો ફેરે છે .બાળકો ચડ્ડી ને પહેરણ પહેરતા .પહેરણ અમલમો આવી ચુક્યો હતો . ખેસ ને માથે પાઘડી રાખતા હતા, ખેસ પહેલો પછેડી નો રીવાજ હતો .જેની પાઘડી મોટી તે સમાજ મો વટદાર કહેવતો અનેએક બીજી પણ આજે કહેવત છે કે પાઘડી નો વળ છેડે ,
ગામમો દુની લઇ ને માગવા નો વહેવાર હતો.જેના ઘરમો છાસ વારો હોય એટલેકે જે દિવસે વલોણું કર્યું તેના ઘેર થી લોકો છાસ મફત્મો જ માગી જતા ,અને કોઈપૈસા લેતું પણ નહી .સવારે લોકો દુની લઇ નીકળતા છાસ ઉગરાવવા. આમ અવસર પ્રસંગે પણ છાસ ભેગી કરવામો આવતી ,ગામ મો દુણી લઈને નીકળવું એ એક લાશન રૂપ ગણાતું .એટલેકે જે ની પરિસ્થીતી સારી ન્હોય તે વા લોકો જ આમ છાસ માગવા નીકળતા .અરે એ તો ઠીક પણ સવારે પરોઢ મો વલોણાનો આવજે લોકો જાગતા ઘેર ઘેર ગનટિ ના અવાજ સમ્બ્લાતા . સ્ત્રીઓ વહેલી ઉઠી દળણો દળતી અને આજે પણ નરસિંહ મહેતા નોપ્રોઢીયોનો ભજનો જે ગાય છે એ તે વખત નો છે, ગેસ ને છાસ ની યાદ આજે પણ આવે છે . ઉની ઉની ગેસ ને છાસ નો સ્વાદ આજે જોવા મળતો નથી માત્રતેની મહેકની યાદ આવેછે બન્ટી કે કુરી ના તોદ્લા ની ગરમ ગેસ ને ઠંડી છાસ ની સુગહ્નધ કાનમાં ગણ ગણે છે .